🌹દિનવિશેષ 11 મે 2023🌹
🌹દિનવિશેષ 11 મે 2023🌹
www.kavyavishva.com
જામની ખાલી ક્ષણને પી જાઉં, આમ, તારા સ્મરણને પી જાઉં; હું ચસોચસ પીવાનો આદી છું, બુંદ હો કે ઝરણને પી જાઉં. ~ *રશીદ મીર
જે. કૃષ્ણમૂર્તિ
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020
મારા અંગત વડીલ મિત્ર ડૉ રશીદ મીરની આજે દ્વીતીય પુણ્યતિથિ છે. આજે એમને સ્મરણાંજલિ રૂપે એમનો એક ગમતો શેઅર.
એમ બેઠો છું ઘરના ખૂણામાં;
જાણે પયગંબરી મળી ગઈ છે.
સરસ કોટ્સ આદરણીય દિનેશજી નો શેર પણ ખુબ ગમ્યો અભિનંદન
મારા પરમ ગુરુ, મિત્ર એવા રશીદ મીર સાહેબને હાર્દિક શ્રધ્ધાંજલિ.
આદરણીય ડો. રશીદ મીર સાહેબના વ્યક્તિત્વ પર મેં મારી જિંદગીની પ્રથમ ગઝલ લખી હતી આજે એમની બીજી પુણ્યતિથિ નિમિતે એ ગઝલના મત્લા થી શબ્દાંજલિ.🙏
કોણ શાયર શાયરીમાં ફાવશે,
મીર જેવા શેર ક્યાંથી લાવશે.
ધર્મેશ પગી “ધર્મ”
મીર સાહેબ તો વડોદરાના ગઝલકારોના માળી હતા. 11મી મેના રોજ તેમની બીજી પુણ્યતિથિ એ બુધસભામાં તેમને યાદ કરી શબ્દાંજલિ આપી હતી.
તેમનો એક ખૂબ ગમતો શેર…..
જામ છે, સાચી છે, સુરાહી છે..,
એ જ રિંદોની બાદશાહી છે..!