સાંઈ મકરંદ દવેના આ ગીત પાછળની ઘટના Makarand Dave
* ‘મળ્યો જી મુંને મો’ર છાપ પરવાનો..’ સાંઈ મકરંદ દવેના આ ગીત પાછળની ઘટના *
www.kavyavishva.com
* ‘મળ્યો જી મુંને મો’ર છાપ પરવાનો..’ સાંઈ મકરંદ દવેના આ ગીત પાછળની ઘટના *
www.kavyavishva.com
* If you want to leave your footprints *
www.kavyavishva.com
* ‘આંધળી માનો કાગળ’ની કહાણી * અને
* દેખતા દીકરાનો જવાબ *
www.kavyavishva.com
ગુજરાતી કવિતામાં આપણે નરસિંહ મહેતાને આદિ કવિ ગણીએ છીએ પણ એની એ પહેલાં લગભગ 200 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે કામ શરૂ થઈ ગયું હતું અને શરૂઆત જૈન સાધુઓથી થઈ હતી એટલે જૈન સાધુઓ નરસિંહ મહેતાના પુરોગામી છે. વસંતવિલાસ નામનું સુંદર રસિક...
યાદ તો છે કે 1933ની સાલ હતી. ઇન્દોરમાં હિંદી સાહિત્ય સંમેલન મળ્યું હતું. પ્રમુખ હતા ગાંધીજી. એમનો ઉતારો હતો રાયબહાદુર હીરાલાલ કલ્યાણમલની ‘ડાયમંડ કોઠી’માં. આ સંમેલનની પાછળ શ્રી માખનલાલ ચતુર્વેદીના અથાગ પ્રેમનું અને સર હુકમચંદના અપાર પૈસાનું બળ હતું. સંમેલન...
ડો. એચ.એલ.ત્રિવેદી (IKDRC) – ખૂબ વિખ્યાત નેફ્રોલોજિસ્ટ. કિડની રોગના નિષ્ણાત. કેનેડાની ધીકતી પ્રેક્ટીસ છોડી આપણા દેશના ગરીબ દર્દીઓ માટે એમણે ધૂણી ધખાવી, જીવન ન્યોચ્છાવર કરી દીધું. તેઓ MBBS થઈ ગયા પછી તેમને પરદેશ જઈને ઊંડો અભ્યાસ કરવાની તમન્ના હતી. પ્રતિભા...
इस पद का अर्थ बताओ ! चार मिले चौंसठ खिले, बीस रहे कर जोड़! प्रेमी सज्जन दो मिले, खिल गए सात करोड़!! इस पद का अर्थ जानते हो ? …. चार मिले – मतलब जब भी कोई मिलता है, तो सबसे पहले आपस में...
પ્રતિભાવો