કવિ ન્હાનાલાલના જીવનની અજાણી વાતો – રજનીકુમાર પંડ્યા * Nhanalal * Rajnikumar Pandya
www.kavyavishva.com
યાદ તો છે કે 1933ની સાલ હતી. ઇન્દોરમાં હિંદી સાહિત્ય સંમેલન મળ્યું હતું. પ્રમુખ હતા ગાંધીજી. એમનો ઉતારો હતો રાયબહાદુર હીરાલાલ કલ્યાણમલની ‘ડાયમંડ કોઠી’માં. આ સંમેલનની પાછળ શ્રી માખનલાલ ચતુર્વેદીના અથાગ પ્રેમનું અને સર હુકમચંદના અપાર પૈસાનું બળ હતું. સંમેલન...
www.kavyavishva.com
*માની નજરમાં મારું કવિતા લખવાનું કામ ઘાસલેટ બાળવાથી વિશેષ કંઈ નહોતું !*
www.kavyavishva.com
‘तेरा हार’ અને હરિવંશરાય બચ્ચન
ગુજરાતી કવિતામાં હાસ્યરસ નાટ્યાચાર્ય ભરતમુનિ રસ સંપ્રદાયના પ્રવર્તક ગણાયા છે. મુખ્ય રસ નવઃ શ્રુંગાર, કરુણ,રૌદ્ર, વીર,અદ્ ભુત, બીભત્સ,ભયાનક, હાસ્ય અને શાંત. ભરતમુનિ કહે છે કે રસ નાટકનું (કે કવિતાનું) એ તત્ત્વ છે જેનો આસ્વાદ લઈને પ્રેક્ષક (કે વાચક) પરમ આનંદ...
www.kavyavishva.com
*ઈશ્વરીય તત્ત્વનું નિરૂપણ એ વેદકાલીન, મધ્યકાલીન, સમકાલીન સાહિત્યનો સનાતન વિષય રહ્યો છે.*
પ્રતિભાવો