Category: સ્વરૂપ

કાવ્યબાની : સુમન શાહ

કાવ્યબાની ~ સુમન શાહ કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય ! સાચું, પણ સાવ એમ...

કાવ્યપ્રકાર : સુમન શાહ

સુમન શાહ ~ મંતવ્ય જ્યોત : કાવ્યપ્રકાર કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની. આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની : કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને...

તાન્કા : રમેશ આચાર્ય

તાન્કાના તાણાવાણા ~ રમેશ આચાર્ય ૫, ૭, ૫, ૭, ૭, અક્ષરો/શ્રુતિઓની પાંચ પંક્તિઓ અને કુલ ૩૧ અક્ષરો/શ્રુતિઓ તે તાન્કાનું બાહ્ય સ્વરૂપ છે. તે ઉર્મિકાવ્યના પ્રકારમાં ગણાય છે અને તેમાં માનવનાં હૃદય સંવેદનોને સાદી સરળ ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવે છે. શબ્દાળુતા...

પદ આદિ લઘુકાવ્યો : ઉમાશંકર જોશી

પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે....

ગદ્યકાવ્ય : યોસેફ મૅકવાન

ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો....

ગીત : જુગલકિશોર વ્યાસ

‘ગીત’:કાવ્યજગતનુંમધુરતમગેયઉર્મીકાવ્ય–જુગલકિશોરવ્યાસ                                         માત્રામેળ છંદોનો એક પ્રકાર તે લયમેળ છંદ (ગીત, પદ, ભજન) છંદોબદ્ધ કાવ્યોમાંના ‘અક્ષરમેળ વૃત્તો’માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ...

અછાંદસ વિશે વિદ્વાનો

પરંપરાએ કવિને છંદ બહાર જવાની છૂટ આપી છે એવું રા.વિ.પાઠક ‘બૃહત પીંગળ’માં નોંધે છે, પરંતુ મોટા ભાગના વિવેચકોએ છાંદસ અભિવ્યક્તિનો વિકલ્પ સ્વીકાર્યો છે. પ્રિન્સ્ટન એન્સાયક્લોપીડિયા કહે છે કે સંવાદિતા વ્યવસ્થા માટેની વૃત્તિ જન્મજાત છે. એરિસ્ટોટલે અનુકરણ અને સંવાદિતા માટેની વૃત્તિને...

અછાંદસ : ઉમાશંકર જોશી

અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી    ‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી...

ગીત : સંજુ વાળા

ગીતસ્વરૂપ વિશે વાત કરવી હોય તો આપણા ગીતનો લગબગ ૬૫૦ વર્ષના ઇતિહાસને ઊંડળમાં લઈને સમગ્રપણે એની વિભાવના અને તપાસને સાથે રાખી એમાંથી કોઇ તારણ પર આવવું રહે. જે એક મહાનિબંધ જેટલું કામ બની જાય. ગીત વિશેની વિચારણામાં આ અગાઉં કવિશ્રી...