અછાંદસ : ડો. પ્રવીણ દરજી Pravin Darjee
www.kavyavishva.com
*શું સંવેદનની પ્રબળતા જ એવી રહી છે કે જે કવિને અછાંદસ તરફ દોરી જાય છે ? *
www.kavyavishva.com
*શું સંવેદનની પ્રબળતા જ એવી રહી છે કે જે કવિને અછાંદસ તરફ દોરી જાય છે ? *
આપણાં વિવેચને વાત્સલ્યભાવે અર્વાચીન કવિતાને ઘણાં લાડ લડાવ્યાં છે. પણ સાચું વાત્સલ્ય સુવિકાસનું વિરોધી હોઈ શકતું નથી. વાત્સલ્યાસ્પદના હિતને ખાતર કેટલીક વાર વ્હાલભરી મીઠી ટકોર કરવાની પણ જરૂર રહે છે. આ કર્તવ્યનું પાલન કરવામાં ચૂકનાર વાત્સલ્ય પોતે જ વિકાસમાં અવરોધક...
નવાં ગીત ~ દિલિપ જોશી “ગવાય તે ગીત” ની વ્યાખ્યા હવે રહી નથી. ગીતમાં પ્રાસ અનુપ્રાસ આવે અને ના પણ આવે પરંતુ લય એ ગીતનો પ્રાણ છે. ગીતમાં લય હોવો જ જોઈએ. ગીતમાં પંક્તિએ પંક્તિએ પ્રાસ અનુપ્રાસ તો માત્ર એના...
www.kavyavishva.com
*આપણી ભાષામાં સૉનેટમાં એક યા બીજી રીતે પ્રાસ મેળવવાના જે પ્રયાસો થયા છે તેમાં ખબરદારનું નામ મોખરે છે.*
www.kavyavishva.com
*આજના સન્દર્ભમાં ગીત વિકાસ અને તેના સ્વરૂપ વિસ્તાર વિશે નિસ્બતથી વાત કરીએ તો પરિસ્થિતિ જેટલી સુખદ લાગે છે એટલી જ ચિંતાજનક પણ લાગે છે.8
www.kavyavishva.com
*વિચાર તો નવેસરથી જ કરવો પડશે. એમાં Stereotype પરંપરાનો વિચાર નહીં ચાલે.*
*
www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *
*ગીત માનવકંઠ જેટલું જૂનું નથી. કંઠ તો ભાષા નહોતી ત્યારે પણ હતો. કંઠને એ વખતે સૂર મળેલો હતો, ભાષા મળી નહોતી.*
www.kavyavishva.com
અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી ‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી...
*ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેનું ટકાઉપણું સિદ્ધ છે.*
www.kavyavishva.com
*ગીત અને સંગીત બન્નેમાં લયતત્ત્વ છે. પણ બન્નેમાં તેની કામગીરી જુદી છે.*
www.kavyavishva.com
*ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો બીજો ભાગ*
www.kavyavishva.com
કાવ્યબાની ~ સુમન શાહ કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય ! સાચું, પણ સાવ એમ...
* સૌ પ્રથમ ગદ્યકાવ્ય શબ્દોમાંના ‘કાવ્ય’નો વિચાર કરવો આવશ્યક છે. *
www.kavyavishva.com
પ્રતિભાવો