ગઝલ : રમેશ પારેખ
‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. ગઝલ એટલે કેવળ ‘પ્રિયતમા સાથેની વાતચીત ‘ એ વ્યાખ્યા અધૂરી છે. તેથી મને એ સ્વીકાર્ય નથી. એનો આવો સીમિત અર્થ હોઈ શકે જ નહીં. કાવ્યને વળી શરતો શાની? પ્રિયતમા એટલે કોઈ હાડમાંસની પૂતળી...
પ્રતિભાવો