Category: સર્જક

બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના...

પુરુરાજ જોશી

કવિ પુરુરાજ જોશી જન્મ : 14  ડિસેમ્બર 1938, નડિયાદ માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા) અવસાન : 12.12.2020 પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી   1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક 1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક હતા અભ્યાસકાળ દરમિયાન મુન્શી...

હરિવંશરાય બચ્ચન

પંડિત આનંદશંકર ધ્રુવ કહે છે, ‘કવિ આર્ષદૃષ્ટા છે, મંત્રદૃષ્ટા છે.’ ભલે આવા કવિઓ જૂજ હોય તો પણ સારા કવિઓમાં આ લક્ષણ ક્યારેક ક્યારેક પ્રગટતું રહેતું હોય છે. ક્યારેક ક્યારેક એની વાણીમાં સરસ્વતીદેવી પ્રગટતી હોય છે. ક્યારેક એ એવું સર્જન રજૂ...

પરવીન શાકીર ~ અશોક ચાવડા * Parvin Shakir * Ashok Chavda

કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે. પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી...

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ જન્મ : 26 જાન્યુઆરી 1874, લાઠી અવસાન : 9 જૂન 1900, લાઠી પરિચય : લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી સર્જન : એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કવિ કાન્તના હસ્તે મરણોત્તર પ્રકાશન થયું. એ પછી એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. કલાપીએ વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેના કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો...

પ્રવીણ દરજી

પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી  કાવ્યલેખનની શરૂઆત મારા કાવ્યલેખનની શરૂઆત તો છેક સાતમા ધોરણથી થયેલી. પ્રેરણાસ્રોત રૂપે મારું નાનેરું ગામ, તેમાં સારી-નરસી ઘટતી ઘટનાઓ અને પ્રાકૃતિક વાતાવરણ નિમિત્તરૂપે. માતા-પિતાની સંવેદનશીલતા મને મળી એ પણ એટલી જ કારણભૂત છે. મારી ક્રિયા-પ્રતિક્રિયાઓ પણ...

ફૈઝ અહમદ ફૈઝ

ગુલોં મેં રંગ ભારે બાદ એ નૌ બહાર ચલે ; ચલે ભી આઓ કિ ગુલશન કા કારોબાર ચલે.  …. નિસાર મૈં તેરી ગલીયોં પે એ વતન કે જહાં ; ચાલી હૈ રસ્મ કિ કોઈ ના સર ઉઠાકે ચલે જો કોઈ ચાહને વાળા...

કવિ દાદ ~ અરવિંદ બારોટ

કાળજામાં વાગે છે ટેરવાં  ડિસેમ્બર 1969, સાહિત્ય પરિષદનું 25મું સંમેલન જૂનાગઢમાં મળેલું. આ સંમેલનમાં જયમલ પરમાર અને રતુભાઈ અદાણીના નેતૃત્વમાં લોકસાહિત્યના એક ત્રણેક કલાકના કાર્યક્રમનું આયોજન થયેલું. ઉમાશંકર જોશી, સુંદરમ્, હરિવલ્લભ ભાયાણી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, વિનોદ અધ્વર્યુ, ઉશનસ્, ગુલાબદાસ બ્રોકર, ઝીણાભાઈ...

સૂફી કવયિત્રી ઝેબુન્નિસા ~ સાંકળચંદ પટેલ

સંગીત સાહિત્ય અને નર્તનકલાના કટ્ટર વિરોધી અલમગીર ઔરંગઝેબે કલાઓનો જનાજો કઢાવેલો અને કહેલું : “એ બલાઓને એટલી ઊંડી દટાવી દેજો કે ભૂલેચૂકેય એનો અવાજ બહાર ન આવે.” પણ વિધાતાની વિચિત્રતાય જોવા જેવી છે. એના જ ઘરમાં, એની જ સૌથી મોટી...

અદમ ટંકારવી * Lata Hirani

‘શબ્દના ઝેર ઊતરતાં જ નથી’  એક પગલું આંગણે, લાભપંચમ થૈ ગયું એક હાલરડું ‘અદમ’, અંતે માતમ થૈ ગયું. સ્મરણ તારું છે સાતસોછ્યાસી ; યાદ તારી છે શ્રી સવા  જેવી.ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ ; જીવીકાકીની સવિતા જેવી. એક મણિબહેન થઇ ગયાં...

પૂજાલાલ દલવાડી ~ દક્ષા વ્યાસ

પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન   ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ   પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને...

આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya * Lalleshwari  

કાશ્મીરના આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા  લલ્લેશ્વરી, કાશ્મીરનાં આદિ કવયિત્રી અને કાશ્મીરીઓનાં ઘરઘરમાં આજે પણ ગૂંજે છે એવાં ઉત્કૃષ્ટ ‘વાખો’નાં રચિયતા. લલ્લેશ્વરીનો એટલો પ્રભાવ હતો કે મુસ્લિમ સંતો પણ પોતાને ઋષિ કહેવડાવતા. લલદયદ્ (લલ દાદી)પરમ શિવભક્ત હતા. શિવપ્રાપ્તિનાં માર્ગે ચાલતાં તેમને ખૂબ...

મારામાં રાસ ચાલે છે ~ જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે ! પડઘાઓ પડી જાય, પડી જાય અરે ! બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં એક કાવ્ય જડી જાય, જડી જાય અરે ! ~ જવાહર બક્ષી તારીખ પ્રમાણે 19મી ફેબ્રુઆરી અને તિથી પ્રમાણે મહાશિવરાત્રિએ જન્મેલા કવિ...

કવિ હરીશ મીનાશ્રુ

કવિ હરીશ મીનાશ્રુ જે પળમાં સરી ગઈ તે પરછાંઈ સાધો હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો.  કવિ હરીશ મીનાશ્રુ અનુઆધુનિક યુગના કવિઓમાં પ્રથમ હરોળમાં બિરાજે છે. ગયા વર્ષે કવિને એમના ‘બનારસ ડાયરી’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો ત્યારે સમય...

સર્જક પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya 

લક્ષ્ય ધર્યું છે કેસરિયાળું કેસર લખ લખ કરવુંસહજ સ્ફૂરણની દેરીમાં બેસીને મન મંતરવું. ચાલીસેક વર્ષથી વધુ સમય સુધી કાવ્યસાધના કરનાર આ કવિ પોતાના ઝંઝાવાતી જીવન અનુભવોને ચકિત કરી દે એવી પ્રયોગાત્મક કવિતામાં ઢાળે છે….. કવિ એમના સમગ્ર કવિતા સંચય ‘લયના...