સર્જક માધવ રામાનુજ * Madhav Ramanuj
* ‘કવિતાના બીજ વવાયાં બાળપણમાં *
www.kavyavishva.com
* ગુજરાતી ભાષામાં હાઈકુને સ્થિર કરનાર કવિ સ્નેહરશ્મિ’નો મહત્વનો ફાળો રહ્યો છે.*
www.kavyavishva.com
સર્જક મણિલાલ હ. પટેલ છાસ-રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દેમાટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે. ગામ પ્રત્યે અદભૂત લગાવ ધરાવનાર કવિ મણિલાલ હ. પટેલ કવિતા વિશે લખે છે, “કવિતા મારો પ્રથમ પ્રેમ રહી છે. આજેય...
www.kavyavishva.com
*કોઈ પોતાના નામ સાથે ‘સર્જક’ ન લખે કેમ કે ‘સર્જક’ તો એક ઈશ્વર જ છે. આપણે ‘શોધક’ છીએ.*
કવિ-વિવેચક નિરંજન ભગતે નોંધ્યું છે : ‘બે કાન્ત છે, એક કવિ કલાકાર કાન્ત અને બીજા ખ્રિસ્તી સ્વીડનબોર્ગી કાન્ત.’ કવિ સુન્દરમ્ની જેમ કાન્તનું ચિત્ત પણ પ્રણય અને ધર્મ વચ્ચે દ્વિધા અનુભવે છે. ભૃગુરાય અંજારિયા 1897 પહેલાંના અને એ પછીના કાન્ત’ (એજન)...
www.kavyavishva.com
*કવિએ કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલ્લોલિની’, ‘સ્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી’ તથા મરણોત્તર ‘શૈવલિની’*
www.kavyavishva.com
*“પ્રેરણા વગર હું કદી પણ કવિતા લખવા બેઠો નથી કે કોઈએ મગાવી તેથી તુરત લખી આપી નથી. પ્રભુની મહેરથી વાણી પર મૂળથી જ કાબૂ રહ્યો છે કે બધી રચનાઓ ઝરાની માફક ઉતરતી ને આગળ વહેતી રહે.” ~ ખબરદાર*
www.kavyavishva.com
*ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે.*
www.kavyavishva.com
*એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.*
પ્રતિભાવો