આદિલ મન્સૂરી : ગુજરાતી ગઝલનો વરણાગી વળોટ અને વળાંક Adil Mansuri
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* કાવ્યસર્જન તેમનો પ્રથમ પ્રેમ. કુદરત તેમની પ્રેરણાભૂમિ.*
www.kavyavishva.com
* લોકપ્રિય શાયર, અસંખ્ય હિન્દી ફિલ્મોમાં જેમની ગઝલો લેવાયેલી છે એવા કવિ જિગર મુરાદાબાદી *
www.kavyavishva.com
* મલયાલમ ભાષામાં જ્ઞાનપીઠ પ્રાપ્ત કરનારા છઠ્ઠા કવિ *
www.kavyavishva.com
* ગુજરાતી ભાષામાં હાઈકુને સ્થિર કરનાર કવિ સ્નેહરશ્મિ’નો મહત્વનો ફાળો રહ્યો છે.*
www.kavyavishva.com
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...
* અપદ્યાગદ્ય (ડોલનશૈલી)ના જનક ન્હાનાલાલ દલપતરામ કવિ *
www.kavyavishva.com
આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી...
* તારે સર્જક બનવાનું છે, વિવેચક તો ઘણા છે. *
www.kavyavishva.com
* મારી કાવ્યયાત્રા બાબત કંઈ લખવાનું આવે ત્યારે અજાણ્યા પ્રદેશમાં જવાનો એક પ્રવાસ શરૂ થાય છે *
www.kavyavishva.com
* ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે. *
www.kavyavishva.com
* મને માર્ગ પર મન મૂકી ચાલવા દેજો, મને એકલાંયે આનંદે મ્હાલવા દેજો….*
www.kavyavishva.com
* પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. *
www.kavyavishva.com
એલિયટ કહે છે, ‘the pains of turning blood into ink.’ પન્ના નાયકના કાવ્યો માટે આ તદ્દન સાચું ઠરે છે. સામાજિક હકાર-નકારને એકકોર હડસેલી દઈ મનને જ મુખર થવા દેનાર, ઊંડે ઊંડે સુધી અનુભવેલી અનુભૂતિને અભિવ્યક્તિમાં ઉલેચી નાખનાર કવયિત્રી એટલે પન્ના...
પ્રતિભાવો