Category: સંવાદ

‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી

‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપજામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર. કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ...

કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ Umashankar Joshi

કાવ્યવિશ્વ.કોમ આયોજિત કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’ પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા  પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને...