શ્રી રમેશ તન્નાના પુસ્તક ‘સમાજની શ્રદ્ધા’માં ‘કાવ્યવિશ્વ’ અંગે
* ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. * www.kavyavishva.com
* ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. * www.kavyavishva.com
* મધ્યયુગની કવિતાઓનો કાવ્યપાઠ અને ડો. બળવંત જાનીનું અખા પર પ્રવચન *
www.kavyavishva.com
* ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે. *
www.kavyavishva.com
પ્રિય કાવ્યપ્રેમીઓ નમસ્કાર. ‘કાવ્યવિશ્વ’ના આ નવ્ય નિવાસે આપનું ફરી એકવાર સ્વાગત છે. ‘કાવ્યવિશ્વ’ સાથે બે વર્ષ અને ચાર મહિનાથી આપ જોડાયેલાં છો. આ કામ શરૂ કર્યું ત્યારે અવઢવ ઘણી હતી પણ આપ સૌના સહકારથી હવે કદમ સ્થિર થયાં છે, એટલું...
‘ચિત્રલેખા’એ એના વાર્ષિક વિશેષાંક (2022)માં આવરેલા એકાવન ગૌરવવંતા ગુજરાતીઓ (2021)માં સ્થાન પામવા બદલ ખુદને ગૌરવશાળી સમજું છું. ખૂબ ખૂબ આભાર ચિત્રલેખાના તંત્રી-સંપાદક ટીમનો. વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’ના શુભેચ્છકો અને પ્રતિભાવકો, મુલાકાતીઓનો આભાર ખરો જ. ***** ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસારમાં લયસ્તરો, આસ્વાદ,...
કવિ યજ્ઞેશ દવેને એમના ‘ગંધમંજૂષા’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું વર્ષ 2021નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પહેલાં એમને ‘કાવ્યમુદ્રા’ એવોર્ડ પણ મળેલ છે. કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. OP 24.3.2022 ***** આભાર 09-04-2022 આભાર વારિજભાઈ, મેવાડાજી, છબીલભાઈ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો...
નમસ્કાર મિત્રો ‘કાવ્યવિશ્વ’ની ‘સર્જક સંગે’ શ્રેણીમાં આજે કવિ હરીશ મીનાશ્રુને આપણે ભાવપૂર્વક આવકારીએ છીએ. ગયા વર્ષે એમના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ને સાહિત્ય અકાદમીએ પોંખ્યો. આ વર્ષે એ પુરસ્કાર કવિ શ્રી યજ્ઞેશ દવેને મળે છે. બંને કવિઓને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન....
‘કાવ્યવિશ્વ’ના પ્રથમ વર્ષની ઉજવણીમાં ‘કાવ્યવિશ્વ’ અને એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ.એન્ડપી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા.18.10.2021 સોમવારે સવારે 10 વાગ્યે ‘કાવ્યપઠન’ કાર્યક્રમ યોજાઇ ગયો. ‘કાવ્યવિશ્વ’ના સ્થાપક લતા હિરાણી, પ્રિન્સિપાલ ડો. શૈલજાબહેન ધ્રુવ અને કાર્યક્રમ સંયોજક ડો. વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ દ્વારા...
દિલની વાત ‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો…. 17 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ. ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે...
પ્રિય મિત્રો, ‘કાવ્યવિશ્વ’ના બસ્સોમા દિવસે આજે તમારી સાથે ફરી એકવાર સંવાદ કરવા હાજર છું. આ કામની શરૂઆત કરી ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું, “આ વેબસાઇટ કેમ શરૂ કરી ?” દિવસના કામના કલાકોનો આંકડો પણ ક્યારેક મને આ સવાલ પૂછી લેતો...
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો